અમદાવાદ મ્યુનિ.એ રથયાત્રના રૂટ પર આવેલા ૨૭૪ ભયજનક મકાનોને નોટિસ પાઠવી

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર આવતા ભયજનક મકાનોને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (એએમસી) સાબદુ બની ગયું છે.…