ભાવનગર મનપાએ જર્જરીત ઈમારતોને ૫૦૭૮ નોટીસ ઈશ્યુ કરી, પાલન નહીં થાય તો પ્રાથમિક સુવિધાઓ બંધ કરાશે

ચોમાસાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં રહેલી જર્જરીત મિલકતોને નોટિસ…