કાલોલમાં ધો.-૬ ના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો મળ્યા નથી : ૧૭ મીથી પરીક્ષા શરૂ

કાલોલમાં ધો.-૬ ના વિદ્યાર્થીઓને પુસ્તકો હજુ સુધી મળ્યા નથી. અને ૧૭મીથી ત્રિમાસિક પરીક્ષા શ‚ થઈ જશે.…