ગોધરાના રહેમતનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાનો એક કેસ મળયો : આરોગ્ય વિભાગે દવા છંટકાવ સર્વેલન્સ કામગીરી હાથ ધરી

પંચમહાલ જીલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસ ના કુલ ૧૩ કેસમાંથી હાલ ૭કેસ સારવાર હેઠળ છે.જીલ્લામાં ૨પોઝેટીવ, ૫…