સગીરાના અપહરણને ૩૫ દિવસ, કાર્યવાહી નહીં: સુરતમાં પાટીદારોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

૧૭ વર્ષની પાટીદાર સગીરાના અપહરણની જાણ થયાના ૩૫ દિવસ પછી પણ પોલીસે કોઈ અસરકારક કાર્યવાહી કરી…