અમદાવાદની ૧૪૯મી રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિરમાં ચંદનયાત્રા અને રથ પૂજન કરાયું

અખાત્રીજના દિવસથી અમદાવાદની ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓનો પવિત્ર પ્રારંભ થયો છે. જગન્નાથ મંદિરમાં અખાત્રીજના પવિત્ર દિવસે ચંદનયાત્રા…