સહારનપુર પછી, હવે મુરાદાબાદમાં ૩૦ વર્ષ જૂની મસ્જિદ તોડી પાડવામાં આવશે!

ઉત્તર પ્રદેશના મુરાદાબાદના પાકબારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ૯ પર બનેલી મુસ્તફા મસ્જિદનો મુદ્દો…