નિકોલમાં પાખંડી ભુવાનો ‘વિજ્ઞાન જાથા’નો પર્દાફાશ, સંતાન પ્રાપ્તિના નામે ખેલ ચાલતો હતો !

અમદાવાદના નિકોલ વિસ્તારમાં શ્રદ્ધાના નામે અંધશ્રદ્ધાનો કાળો કારોબાર ચલાવતા એક ભુવાનો રાજકોટ વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો…