વડોદરામાં એનએ વગરના પ્લોટ આકારણીકૌભાંડ,વીએમસી અધિકારીઓના ખોટા મૂલ્યાંકન બાદ ૧૬ ઘર અને ૬ પ્લોટ રદ

વડોદરામાં ફરી એકવાર ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે.મહેશ માલી નામના વ્યક્તિએ વડોદરાના કરોડિયામાં ખેતીની જમીન ખરીદી…