ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો રેલો ગુજરાત પહોંચ્યો, મોરબીમાં ૧૦૦ કારખાનાને તાળાં લાગ્યા, વધુ ૪૫૦ બંધ થવાને આરે

ઇરાન -ઈઝરાયેલ યુદ્ધ અને વૈશ્ર્વિક રાજકીય અસ્થિરતાની સીધી અસર મોરબીના સિરામિક ઉદ્યોગ પર પડી રહી છે.…