હિઝબુલ્લાહ ઘૂંટણિયે પડ્યું?:નસરાલ્લાહના જમાઈના મોતનો દાવો, સિરિયા હુમલામાં મૃત્યુ; લેબનને કહ્યું- હિઝબુલ્લાહ યુદ્ધવિરામ માટે તૈયાર હતું

ઈઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના જમાઈ હસન જાફર અલ-કાસીરને પણ માર્યો હોવાનો દાવો કર્યો હતો. સમાચાર…