મહાકુંભ : અખાડાની અબજો રૂપિયાની સંપત્તિનું શું થાય છે:પૂજારી અને નાગાઓ બનાવે છે પોતાની સરકાર; શ્રીમહંત કરે છે મિલકતની દેખરેખ

પ્રયાગરાજ મહાકુંભનાં ત્રણ અમૃત સ્નાન પૂર્ણ થયાં પછી બધા અખાડા શનિવારે વારાણસી પહોંચ્યા. વારાણસીમાં યોજાતા મેળાવડાને…