વડોદરા બાદ વધુ એક ગેંગરેપ : માંગરોળના બોરસરામાં નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી, ગ્રામજનોએ પીડિતાને હોસ્પિટલ પહોંચાડી

નવરાત્રિમાં દેવીસ્વરૂપા બાળાઓને દુષ્કર્મી દાનવોથી કોણ બચાવશે?. આ સવાલ આજે દરેક ગુજરાતી પૂછી રહ્યો છે. બીજા…