દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં સરકારી તંત્રની મિલીભગતથી ચાલતા મનરેગા કૌભાંડમાં હવે સરકાર કોનો ભોગ લેશે?

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશવાસીઓને વિકસિત ભારતના સપના દેખાડી રહી છે. રાજ્ય સરકાર ગામડાના વિકાસ માટે…