સોમનાથ ડિમોલિશન મુદ્દે SCએ ગુજરાત સરકારને ખખડાવી:આદેશ અવગણશો તો ઓફિસરોને જેલ જ નહીં, મિલકતો ફરી બનાવવા આદેશ આપીશું

સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે જો ગુજરાતમાં અધિકારીઓએ બુલડોઝરની કાર્યવાહી અંગેના તેમના આદેશની અવગણના કરી…