PMS epaper -18-10-2024

ગોધરા સ્ટેશન રોડ શંકર લોજ ઉપર ૨૦૧૪ના મારામારીનો કેસ કોર્ટમાં ચાલી જતાં ૯ આરોપીઓને ૪ વર્ષની સાદી કેદની સજા ફટકારતી કોર્ટ

ગોધરા,ગોધરા શહેરમાં ૨૦૧૪માં સ્ટેશન રોડ ઉપર આવેલ શંકર લોજ ઉપર ૯ આરોપી ઈસમો આવ્યા હતા. પ્રેસીડેન્ટ…

કોંગ્રેસ ટુકડે ટુકડે ગેંગ અને શહેરી નક્સલવાદીઓ દ્વારા ચલાવવામાં આવે છે : પીએમ મોદી વડાપ્રધાન

વડા પ્રધાને વર્ધામાં આયોજિત એક કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારની આચાર્ય ચાણક્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર યોજનાનો પ્રારંભ કર્યો…

PMS-20-09-2024

epaper panchmahalsamachar

એવોર્ડ જીત્યા બાદ એશ્વર્યારાયે કહ્યું – તેનો અર્થ ઘણો છે, મારા ગુરુએ ફિલ્મનું નિર્દેશન કર્યું હતું

ઐશ્ર્વર્યા રાયે સાઉથ ઈન્ડિયન ઈન્ટરનેશનલ મૂવી એવોર્ડ્સમાં મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી (ક્રિટિક) એવોર્ડ જીત્યો હતો. તેમને…

ભાદરવી પૂનમના મહામેળાના આજે પાંચમો દિવસે માઇભક્તોનું મહેરામણ ઉમટયું

આજે ભાદરવી પૂનમ મહામેળાનો પાંચમો દિવસે અંબાજી ધામમાં માઈ ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર…

નાગરિકો માટે પીએમ મોદીએ અમદાવાદ-ગાંધીનગર મેટ્રોનું લોકાર્પણ કર્યું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદના મોટેરાથી ગાંધીનગર સુધીની કનેક્ટિવિટી પૂરી પાડતા અમદાવાદ મેટ્રોના બીજા તબક્કાનું લોકાર્પણ કર્યુ…

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન હંમેશાથી આતંકવાદનું સમર્થન કરતું રહ્યું છે : અમિત શાહ

નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસનું ગઠબંધન હંમેશાથી આતંકવાદનું સમર્થન કરતું રહ્યું છે. ઘાટીમાં જ્યારે પણ નેશનલ કોન્ફરન્સ…

સંપાદિત જમીનના માલિકને વળતર આપવું એ રાજ્યની ફરજ છે : સુપ્રીમ કોર્ટ

સર્વોચ્ચ અદાલતે જાહેર સુવિધાઓ માટે મકાનમાલિકોને તેમની જમીન સોંપવા સંબંધિત કેસમાં બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને ઉલટાવી દીધો.…

હાલોલના સાથરોટામાંં શ્રધ્ધા રેસીડેન્સીના મકાનની દિવાલ ધરાશાહી થતાંં મહિલાને ઈજાઓ

હાલોલ,હાલોલ તાલુકાના સાથરોટામાંં શ્રધ્ધા રેસીડન્સી સોસાયટીમાં રસોડાની દિવાલ ધરાશાહી થઈ જતાં મહિલાને ઈજાઓ પહોંંચતા સારવાર અર્થે…