તલાટી Examના પરીક્ષા કેન્દ્રને લઇ કરવામાં આવ્યો ફેરફાર, જાણો ક્યાં ક્યાં કેન્દ્રોમાં થયા ફેરફાર.

3 જિલ્લાના કેન્દ્રના નામમાં ફેરફાર કરાયા વડોદરા, સુરત અને પાટણમાં પરીક્ષા કેન્દ્રોના નામમાં ફેરફાર પંચાયત પસંદગી…

દાહોદ જીલ્લાના કુલ 59 પરીક્ષા કેન્દ્રો ખાતે તલાટી કમ મંત્રી સંવર્ગની સ્પર્ધાત્મક લેખીત પરીક્ષા આગામી રવીવારે યોજાશે.

પરીક્ષા કેન્દ્રની આજુબાજુના 100 મીટરની ત્રિજયામાં ઝેરોક્ષ મશીનોના ઉપયોગ ઉપર પ્રતિબંધ. વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર ખાતે મોબાઇલ…