સુરતમાં શ્રીજીની પ્રતિમા પર કાકરી ચાળો:ગણેશજીની મૂર્તિ પર પથ્થરમારો થતાં લોકો રોષે ભરાયા : પોલીસ ચોકી નો ઘેરાવો કર્યો.

સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં કેટલાક લોકો દ્વારા કાકરીચાળો કરવામાં આવ્યો…