પાવાગઢ શક્તિપીઠ ખાતે નવરાત્રિ દરમિયાન 50 એસટી બસો તળેટીથી માચી દોડશે, 20 બસ સ્ટેન્ડબાય, ત્રણ જિલ્લાના 200 કર્મી ફરજ બાજવશે

આસો નવરાત્રિને લઈને પંચમહાલ જિલ્લાના શક્તિપીઠ અને સુપ્રસિદ્ધ યાત્રાધામ એવા પાવાગઢ ડુંગર ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના…