દુર્ગા વિસર્જન પ્રસંગમાં હિંસા : યુપીના બહરાઈચમાં ફાટી નીકળેલી હિંસા આસમાનાં ગામ કબરીહન પૂર્વા સુધી પણ પહોંચી : 500 લોકોનું ટોળું ઘૂસ્યું, ગામ ભડકે બાળ્યું

અમારું બધું બરબાદ થઈ ગયું. ઘરમાં રાખેલા 50 હજાર રૂપિયા લૂંટી લીધા. બાળકોનાં કપડાં અને ખાદ્યસામગ્રી…