આજે ચોથું નોરતું :માતા કુષ્માંડાની પૂજા કરવાથી ભય દૂર થશે, રોગ અને શોકનું થશે શમન

આજે આસો નવરાત્રીનો ચોથો દિવસ છે. ત્યારે માતા દુર્ગાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે…