અંબાજીમાં ડિમોલિશન મુદ્દે MLA અને SP વચ્ચે બોલાચાલી:કાંતિ ખરાડીએ કહ્યું- …તો અમે મંત્રીઓને પ્રવેશવા નહી દઇએ, SPએ કહ્યું- ધમકી આપો છો? તો હું મારી રીતે કાર્યવાહી કરીશ

યાત્રાધામ અંબાજીમાં 1200 કરોડના ખર્ચે શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. રબારીવાસમાં…