પી.એમ. સૂર્ય ઘર યોજના : મફત વીજળી યોજના પી.એમ. સૂર્ય ઘર યોજના હેઠળ ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી

મધ્ય ગુજરાતમાં એમ.જી.વી.સી.એલ દ્વારા સૂર્ય ઘર યોજના હેઠળ 5 લાખ ઘરોનો સમાવેશ કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ…