વડતાલમાં 200મા વર્ષનું ગ્રાન્ડ સેલિબ્રેશન : 900 વીઘા જમીનમાં નવ દિવસીય ભવ્ય મહોત્સવ

સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ મંદિર ખાતે આગામી 7થી 15 નવેમ્બર દરમિયાન લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવાનો છે.…