ગોધરાની જર્જરિત બનેલી 3 ઐતિહાસિક ઇમારતને હેરિટેજમાં સમાવવા સર્વે કરાયો : મહાત્મા ગાંધીજી , સરદાર પટેલ, મોરારજી દેસાઇની યાદો સાથે જોડાયેલી ઇમારતો

ગાંધી આશ્રમ : 1917માં મોટા ગજાના નેતા મામા ફડકે, મૌલાના આઝાદ, બાબુ રાજેન્દ્ર પ્રસાદ, ઠક્કરબાપા સહિત…