સંજેલી તાલુકા ભાજપા મંડળ દ્વારા પંડિત દિનદયાલ ઉપાધ્યાયજી ની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

(તસ્વીર: ફરહાન પટેલ સંજેલી)

સંજેલી ભાજપા કાર્યાલય ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના જન્મજયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી    પ્રખર રાષ્ટ્રવાદી, ઉત્કૃષ્ટ સંગઠનકર્તા, એકાત્મ માનવવાદ તથા અંત્યોદયના પ્રણેતા અને પથ પ્રદર્શક પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની જન્મજયંતી નિમિતે સંજેલી તાલુકા ભાજપા મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભાજપા મંડળના  પ્રમુખ,વિવિધ સેલના પ્રમુખ,હોદ્દેદારો,કાર્યકર્તાઓ જોડાયા હતા

Don`t copy text!