ગોધરા શાંતિ નિવાસ સોસાયટી ખાતે કવિ શશીકાન્ત યાદવનો ભવ્ય કાર્યક્રમ

ગોધરા,

હિન્દુ સંસ્કૃતિ સંવર્ધન સમિતિ-ગૌધરા દ્વારા રાષ્ટ્રવાદી કવિ શશીકાંત યાદવ (શશી)ની ઓજસ્વી વાણીમાં કવિતાના માધ્યમથી હિન્દુ ચેતનાને ઉજાગર કરવા ગોધરામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે કાર્યક્રમ તા.2.12.2022 ને શુક્રવારના રોજ સાંજે 7 કલાકે શાંતિ નિવાસ સોસાયટી, પોલીસ ચોકી નં-8 પાસે, ગોધરા ખાતે રાખવામાં આવ્યો છે.