ગોધરાના 40 વર્ષીય શિક્ષકને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું.

ગોધરાના કવિ અને શિક્ષક મોહસીન મિર જે બાહી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા ઢળી પડ્યા તેમનું દુઃખદ અવસાન થયું છે.

ગોધરાના શિક્ષક અને કવિ મોહસીન મિર જે 40 વર્ષની વયે હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે તેવો બાહી ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને ભણાવતા ભણાવતા ઢળી પડ્યા હતા ત્યારે બાદ બાહિ ગામથી ગોધરા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવતા તબીબે મૃત જાહેર કર્યા હતા યુવાન કવિ અને શિક્ષક ના નિધનથી શિક્ષણ અને સાહિત્યકારો સહિત તેમના પરિવાર શોકમગ્ન બન્યો.