ગોધરા ભુરાવાવ ચક્રધારીની 27 વર્ષીય મહિલા સુરત તલાટીની પરીક્ષા આપવા જવાનું કહી નિકળી જતાં ફરિયાદ

ગોધરા,ગોધરા ચક્રધારી સોસાયટી ભુરાવાવ ખાતે રહેતી 27 વર્ષીય મહિલા સુરત તલાટી પરીક્ષા આપવા જવાનું કહી નિકળી કયાંક ચાલ્યા જતાં ફરિયાદ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા ભુરાવાવ ચક્રધારી સોસાયટીમાં રહેતી અસ્મીતાબેન હિરસીંગ વણઝારા ઉ.વ.27 6મે નારોજ સુરત તલાટીની પરીક્ષા આપવા જવાનુંં કહી નિકળી ગયેલ હોય આ બાબતે ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.