દાહોદ જીલ્લા ના ઝાલોદના પેથાપુરમાં 10થી 16મી મેં સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

  • તારીખ 10-16 મેં 2024 ના રોજ બપોરે 3.30 થી 7 સુધી કથાનું આયોજન,

ઝાલોદ,\ઝાલોદના પેથાપુર ગામમાં સમસ્ત પેથાપુર ગ્રામવાસી તરફથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન પેથાપુર ખાતે તારીખ તારીખ 10 મેં થી 16 મેં 2024 સુધી 7 દિવસ સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવનાર છે. આ કથા વાચક વિષ્ણુ સ્વામીજી મહારાજ દ્વારા સંગીતમય રીતે ભાગવતનું પઠનનો લ્હાવો લેવા તમામ દાહોદ જીલ્લા તેમજ આસપાસના રાજ્યો ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશના ભક્તજનો લે તે માટે પેથાપુર ગામના ભક્તજનો ભાગવત સપ્તાહનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવે છે. આ કથાનું લાઈવ પ્રસારણ youtube પર લાઈવ નિહાળી શકાશે તેમજ કથા સ્થળે પ્રસાદીનું આયોજન કથા પૂર્ણ થયે સાંજે રાખવામાં આવેલ છે. કથા સ્થળે આવવા માટે લીમડીથી 10 કિલોમીટર છે.