ઈસુના જન્મસ્થળે સતત બીજા વર્ષે નાતાલની ઉજવણી નહીં:યુક્રેનના સૈનિકોએ બંકરમાં ઉત્સવ ઉજવ્યો; સિરિયામાં 20 વર્ષ બાદ ક્રિસમસનો હર્ષોલ્લાસ

સમગ્ર વિશ્વમાં ક્રિસમસને લઈને ઉત્સાહનો માહોલ છે. ચર્ચો સુશોભિત છે, બજારમાં રોનક છે. ખ્રિસ્તીઓના સર્વોચ્ચ ધાર્મિક…

ક્રિસમસ પર ઈસુની ત્રણ પ્રેરણાદાયી વાર્તાઓ:સંતુષ્ટ થવું હોય તો બીજાનો પણ વિચાર કરો, ખોવાયેલા લોકોને વધુ પ્રેમની જરૂર

આજે (25 ડિસેમ્બર) ભગવાન ઇસુનો જન્મ દિવસ છે. જીસસ સાથે જોડાયેલી ઘણી વાર્તાઓ છે જેમાં જીવન…

ભાગવતે કહ્યું- દરરોજ મંદિર-મસ્જિદ વિવાદ ઊભો થાય છે:આ યોગ્ય નથી; કેટલાક લોકો એવું વિચારે છે કે આમ કરવાથી તેઓ હિન્દુઓના નેતા બની જશે

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે ગુરુવારે મંદિર-મસ્જિદ વિવાદ ફરી ઊભો થવાથી ચિંતા વ્યક્ત કરી…

97 વર્ષના લાલકૃષ્ણ અડવાણીની તબિયત લથડી:મોડીરાતે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા

ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણીને શુક્રવારે મોડીરાત્રે દિલ્હીની અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 97 વર્ષીય…

એક વ્યક્તિના અંગદાનથી છને નવજીવન : વડોદરમાં 47 વર્ષીય દર્દી બ્રેઇનડેડ જાહેર થતાં પરિવારે બે કિડની, લિવર, હૃદય અને આંખોનું દાન કરી છ લોકોનાં જીવનમાં પ્રકાશ પાથર્યો

એક ગુજરાતી કહેવત છે કે હાથી જીવતો લાખનો અને મર્યા પછી સવા લાખનો! આ કહેવત હાથીના…

અલ્લુ અર્જુન 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં: તેલંગાણા હાઈકોર્ટે આદેશ કર્યો, ચંચલગુડા સેન્ટ્રલ જેલની બહાર સિક્યોરિટી

હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને ‘પુષ્પા 2’ એક્ટર અલ્લુ અર્જુન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં…

ગાયક વિજય સુવાળા પર ઘાતક હુમલાનો પ્રયાસ:પ્રોગ્રામ મુદ્દે તલવાર સહિતના હથિયારો સાથે ઈનોવામાં ફિલ્મી સ્ટાઈલમાં પીછો

આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને હાલમાં ભાજપના કાર્યકર એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની…

દુબઈના ઓનલાઇન ગેંમિંગના કૌભાંડનો પર્દાફાશ:અમદાવાદ પોસ્ટઓફિસથી શંકાસ્પદ પાર્સલ મળ્યું ને ગેંગનો ભાંડો ફૂટ્યો

ભારતથી દુબઈ સીમકાર્ડ મોકલવાના કૌભાંડનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો હતો. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી ફોરેન…

BZ ગ્રુપના સ્કેમને લઈ તપાસનો ધમધમાટ:CID ક્રાઈમ સતત ત્રીજા દિવસે તપાસ માટે હિંમતનગર પહોંચી; મોંઘીદાટ 3 લક્ઝુરિયસ કાર સીઝ

સીઆઈડી ક્રાઈમ સતત ત્રીજા દિવસે હિંમતનગરમાં તપાસ માટે પહોંચી હતી. બીઝેડ ગ્રુપના સ્કેમને લઈ તપાસનો સતત…

‘મને ભાજપનો દરેક નિર્ણય માન્ય છે’:શિંદેએ કહ્યું- પદની લાલચ નથી, CM હતો ત્યારે મોદી સાથે ઊભા રહ્યા; જે નિર્ણય લેશે એ સ્વીકાર્ય

મહારાષ્ટ્રના આગામી CM બીજેપીના હોઈ શકે છે. બુધવારે કાર્યકારી CM એકનાથ શિંદેએ થાણેમાં એક પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું…