યુપી-બિહારમાં વરસાદ-વીજળીનો કહેર, 83નાં મોત:10 રાજ્યમાં વાવાઝોડાં અને વરસાદની આગાહી, ઘણાં રાજ્યોમાં હીટવેવનું એલર્ટ

દેશમાં હવામાનનું બેવડું વલણ ચાલુ છે. એક તરફ તીવ્ર ગરમી છે અને બીજી તરફ વાવાઝોડું અને…

રામનવમી પહેલા રામ મંદિર સજ્જ:અયોધ્યામાં 5 શિખરોનો અભિષેક થયો; જન્મોત્સવ પર 20 લાખ ભક્તો પહોંચશે

અયોધ્યામાં 6 એપ્રિલે રામ નવમી મનાવવામાં આવશે. બુધવારે અગાઉ, મંદિરના 5 શિખરોની અભિષેક પૂજા કરવામાં આવી…

આજથી યુનિફાઇડ પેન્શન સ્કીમ શરૂ:કાર ખરીદવી મોંઘી પડશે, કોમર્શિયલ સિલિન્ડર ₹44.50 સસ્તો થયો; આજથી આ 10 મોટા ફેરફારો લાગુ થયા

નવો મહિનો, એટલે કે એપ્રિલ તેની સાથે ઘણા ફેરફારો લઈને આવ્યો છે. હવે 12 લાખ રૂપિયા…

આવતીકાલથી લાગુ થશે નવું બજેટ:12 લાખ સુધીની આવક ટેક્સ ફ્રી, શેરબજાર સાથે જોડાયેલા ઇન્શ્યોરન્સ પ્લાન પર ટેક્સ લાગશે; 6 ફેરફાર જાણી લો

નવું બજેટ આવતીકાલ 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. એટલે કે, 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરતી વખતે…

‘જય રણછોડ, માખણ ચોર’ના જયઘોષથી ડાકોર ગુંજ્યું:પૂનમના આગળના દિવસે બે લાખથી વધુ ભક્તોએ રણછોડરાયજીના દર્શને ઉમટ્યા, 44 આડબંધમાં વ્યવસ્થિત દર્શન

સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનું વિશેષ મહત્વ છે. આવતીકાલે શુક્રવારે પૂનમ હોવા છતાં આજથી જ ભક્તોનો…

કાશીમાં સળગતી ચિતાની ભસ્મથી હોળી:ગળામાં નરમુંડ, જીવતો સાપ મોઢામાં લઈને નૃત્ય; એક ચપટી ભસ્મ માટે કલાકો સુધી રાહ જોતા લોકો

આજે કાશીમાં મસાણની હોળી રમાઈ રહી છે. આ દિવસે રસ્તાઓ સ્મશાનની ભસ્મથી ઢંકાઈ જાય છે. કેટલાક…

બાળસિંહને બોટલથી દૂધ પિવડાવતા મોદી: VIDEO:વનતારાનાં ચિમ્પાન્ઝી, હાથી, જિરાફ, ડોલ્ફિન સાથે PMની 7 કલાકની ખાસ મોમેન્ટ્સ કેમેરામાં કેદ થઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે જામનગરની મુલાકાતે આવ્યા હતા. એરફોર્સ સ્ટેશન ખાતે તેમનું આગમન થતાં મહાનુભાવોએ ભાવભર્યું…

સાસણમાં મોદીનો હટકે અંદાજ : ખુલ્લી જિપ્સીમાંથી કેસૂડા તોડ્યા, સૂતેલા ડાલામથાંને જોઈ ગાડી ઊભી રાખી, સિંહણ-બચ્ચાં અને નીલગાયની ફોટોગ્રાફી કરી

વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં.…

PMની એન્ટ્રી થતાં જ મોદી..મોદી..ની બુમોથી ગીર ગૂંજ્યું:સોમનાથમાં પૂજા કરી હવે સાસણમાં રાત્રિ રોકાણ, આવતીકાલે સવારે સિંહ દર્શન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવ્યા છે. તેઓએ આજે સવારે જામનગર ખાતે વનતારાની મુલાકાત…

60 વર્ષ પછી મહાશિવરાત્રિ પર રચાશે ખાસ સંયોગ:સૂર્ય-બુધના કેન્દ્રમાં ત્રિકોણ યોગ ઉન્નતિ પ્રદાન કરશે, જાણો ચાર પ્રહરનાં શુભ મુહૂર્તો.

અગામી તા.26 હિન્દુ પંચાંગ મુજબ, મહાશિવરાત્રિનો તહેવાર મનાવાશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન…