સંતરામપુરમાં ધનવંતરી રથમાં પીપી કીટ પહેર્યા વિના જ લોકોનું કોરોના ટેસ્ટિગ કરાયું

સંતરામપુર નગરમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ પીપી કીટ પહેર્યા વિના ટેસ્ટ કર્યા સંતરામપુર નગરમાં ઘણા સમયથી આરોગ્ય…

દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ કેસો : કુલ આંકડો ૧૧૩૬

દાહોદ, દાહોદમાં આજે વધુ ૧૮ કોરોના પોઝીટીવ કેસો સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૧૩૬ ને…

શહેરા નગર પાલિકા ના હોલ ખાતે મુખ્‍યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયો

શહેરા નગર પાલિકા ના હોલ ખાતે કૃષિ પ્રધાન જયદ્રથસિંહ પરમારના અધ્યક્ષસ્થાને ખેડૂતોને માહિતગાર કરવા હેતુ મુખ્‍યમંત્રી…

દાહોદમાં કોરોના સંક્રમણની સ્થિતિનો ક્યાસ કાઢતા ઓએસડી વિનોદ રાવ

દાહોદ,જિલ્લામાં વિનોદ રાવ કલેક્ટર વિજય ખરાડી સાથે ઝાયડ્સ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. દાહોદ જેવા છેવાડાના…

વિરપુર જલારામ મંદિર એક મહિના સુધી ભક્તોના દર્શન માટે બંધ, ઓક્ટોબરમાં ફરી થઇ શકશે દર્શન

વિરપુર રાજકોટ ગ્રામ્ય તથા ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કહેરના કારણે વિરપુરમાં જલારામ મંદિર દ્વારા 30…

૩૧મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી સી પ્લેનને બતાવી શકે છે લીલીઝંડી

ગાંધીનગરગુજરાતમાં સી પ્લેન સેવાનો ૩૧મી ઓક્ટોબરથી પ્રારંભ થવા જઈ રહૃાો છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે…

ભારતમાં પેમેન્ટ પ્લેટફોર્મ બનવા ઈચ્છે છે વોટ્સએપ ૪૦ કરોડ ભારતીય યુઝર્સ વાળા વોટ્સએપ પર ભાજપનો કંટ્રોલ: રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર મોદી સરકારના કથિત નિયંત્રણનો મામલો એકવાર ફરી…

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ હાજર રહેશે ફ્રાન્સથી આવેલા ૫ રાફેલ જેટ ૧૦ સપ્ટેમ્બરે વાયુસેનામાં સામેલ થશે

ફ્રાન્સથી આવેલા ૫ રાફેલ પ્લેન ૧૦ સપ્ટેમ્બરે એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની હાજરીમાં હરિયાણાના…

પુલવામાં એન્કાઉન્ટર: ત્રણ આતંકી ઠાર, એક જવાન શહિદ છેલ્લા ૨૪ કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સાત આતંકીઓનો સફાયો

શુક્રવારે એન્કાઉન્ટરમાં સેનાએ ૪ આતંકીઓને ઠાર કર્યા હતા, આતંકવાદીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો અને કારતૂસ જપ્ત…

પંચમહાલ જિલ્લામાં આજે વધુ 34 કેસ પોઝિટિવ : કુલ આંક 1407

જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – 1407 ગોધરા-24, હાલોલ-૦૬,શહેરા-૦૧,કાલોલ-02,ઘોઘમ્બા-01 40 દર્દી સાજા થતાં રજા અપાઈ. સક્રિય…