વેજલપુર ગામમાં ટાવરને જર્જરીતે બતાવી તોડી પાડવામાં આવ્યો. ટાવરવાળા સ્થળે પંંચાયત દ્વારા કેબીનો ગોઠવવાનું આયોજન. કાલોલ…
Category: TOP NEWS
દાહોદ શહેરમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ કરી એક જ સાથે આત્મહત્યા
દાહોદ શહેરના ગોધરા રોડ વિસ્તારમાં આવેલ સોસાયટીમાં એક જ પરિવારના પાંચ સભ્યોએ ઝેરના પારખા કરી મોતને…
લોન અને ધિરાણની સમસ્યા નિવારવા આજે નાણામંત્રી બેંકો અને નોન બેન્કિંગ ફાયનાન્સની સાથે મીટીંગ યોજશે!
આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલી સહાય અંગે પણ નાણામંત્રી સમીક્ષા કરશે વૈશ્વિક મહામારી કોરોના બાદ…
સુશાંતની જિંદગીમાં રિયા ચક્રવર્તી આવ્યા પછી સુશાંતની તબિયત લથડી હતી
હિન્દી ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગે તેમના પરિવારના વકીલનું કહેવું છે કે સુશાંતના જીવનમાં…
ગોધરા તાલુકાના કલ્યાણા ગ્રામ પંચાયતના વિવિધ વિકાસના કામોમાં કૌભાંડ અંગે તપાસની માંગ કરતાં ગ્રામજનો
છેલ્લા બે વર્ષ દરમ્યાન આર.સી.સી. રોડ તથા અન્ય કામો લાખોના કરાયા. જુદા-જુદા ફળીયામાં કામો નહી કરીને…
પંચમહાલ જીલ્લામાં આજે ૩૨ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા કુલ આંક ૧૫૪૭ થયો
જીલ્લામાં અત્યાર સુધી પોઝીટીવ આંક – ૧૫૪૭ ગોધરા-૦૮, હાલોલ-૧૩, શહેરા-૦૨ કાલોલ-૦૮,ઘોઘંબા-૦૧ ૨૨ દર્દી સાજા થતાં રજા…
દાહોદ જિલ્લામાં વધુ ૧૫ કોરોના પોઝીટીવ : કુલ આંકડો ૧૧૮૯
દાહોદ જિલ્લામાં આજે વધુ ૧૫ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કુલ આંકડો ૧૧૮૯ ને…
આગામી 7મી સપ્ટેમ્બરથી શરૂ થશે મેટ્રોનું પરિચાલન, સરકારે ગાઈડલાઈન કરી જાહેર
કોરોનાના કારણે પ્રતિબંધિત કરવામાં આવેલી મેટ્રો સેવા પૂર્વવત થવાની છે. અનલોક 4.0માં સાત સપ્ટેમ્બરથી મેટ્રોનું સંચાલન…