આવતીકાલથી SBI બદલી રહી છે નિયમો, ATMમાંથી નહીં કાઢી શકો રૂપિયા

જાહેર ક્ષેત્રની દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના એટીએમ(ATM)માંથી કેશ વિડ્રોઅલના નિયમમાં ફેરફાર…

મંદીમાં મોંઘવારીની વધુ એક લપડાક, હવે મોદી સરકાર મોંઘી કરશે આ સેવા

રેલ્વે બોર્ડના અધ્યક્ષ વિનોદકુમાર યાદવે માહિતી આપી છે કે એરપોર્ટની જેમ રેલ્વે સ્ટેશનો પર મુસાફરો પાસેથી…

ટ્રમ્પનો દાવો ઓક્ટોબરમાં જ અમેરિકાના લોકોને મળશે કોરોના વેક્સીન

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump)દાવો કર્યો છે કે દેશના નાગરિકોને ઓક્ટોબરમાં જ કોરોના વેક્સીન…

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૮ કેસ નોંધાયા

૧૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ  જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૨૬૨ થઈ  કુલ કેસનો આંક ૧૯૯૮ થયો, …

રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કેસ વધવાની સંભાવના છેઃ જ્યંતી રવિ

રાજકોટ જિલ્લામાં સતત વધી રહેલા કેસ અને સ્થિતિ બેકાબૂ બનતા આરોગ્ય અગ્ર સચિવ ફરી રાજકોટ પહોંચ્યા…

શ્રીનગર નજીક 3 આતંકીઓનો ખાતમો

જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર નજીક ગુરુવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં જવાનોએ 3 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો…

કાલોલ નગરમાં તાજી જન્મેલું બાળક વેચવાનો કિસ્સો આવ્યો બહાર

ડ્રગ્સ કેસમાં ધરપકડ થયેલી અભિનેત્રી મુદ્દે રાજનીતિમાં ગરમાવો

સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યા કેસમાં એનસીબીની ટીમે ડ્રગ્સ એંગલને લઈને તપાસ હાથ ધરી છે. જેમાં રિયા…

લુણાવાડા ઉખરેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સગર્ભા કેમ્પ યોજાયો

સગર્ભા બહેનોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી. સગર્ભા બહેનોને લોહતત્વ યુકત ખોરાકની કીટો આપવામાં આવી. લુણાવાડા,કોરોનાની મહામારીમાં…

મહીસાગર જિલ્લામાં આજે ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા

અત્યારસુધી જિલ્લામાં કોરોનાના કુલ ૮૪૮ પોઝીટીવ કેસ નોંધાયા. આજે ૧૨ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં આવી.…