પંચમહાલ જિલ્લામાં આગામી ૨૬મી સપ્ટેમ્બરે ઈ-લોક અદાલત યોજાશે

ઈ-લોક અદાલતમાં સમાધાન ઈચ્છતા પક્ષકારોએ સંબંધિત તાલુકા કાનૂની સેવા સત્તામંડળનો સંપર્ક કરવાનો રહેશે ગોધરા,કોવિડ-૧૯ સંક્રમણને ધ્યાને…

વિદેશથી 24,502 ગુજરાતી છેલ્લા ચાર મહિનામાં વતન પરત ફર્યા

 સામાન્ય રીતે ભારતથી વિદેશ જનારાના પ્રમાણમાં સતત વધારો જોવા મળે છે પરંતુ કોરોના કાળમાં વિદેશથી સ્વદેશ…

ગુજરાતે વાતો કરી, મુંબઇનું બોલિવુડ આ રાજ્ય લઇ ગયું.અબ પછતાયે ક્યા હો ?

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એવી જાહેરાત કરી હતી કે “મુંબઇનું બોલિવુડ હવે ગુજરાતમાં શિફ્ટ થશે,…

કેન્દ્ર પાસે આંકડાના અભાવ પર થરૂરનો ટોણો કહ્યું- NDA એટલે No Data Available

સંસદના ચોમાસુ સત્રમાં અનેક મુદ્દે મોદી સરકારે ગૃહમાં એવો જવાબ આપ્યો છે કે તેમની પાસે આંકડા…

1 નવેમ્બરથી યુનિવર્સિટીઓ, કોલેજોમાં ફર્સ્ટ યરના ક્લાસ ફરી શરૂ

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યૂજીસી)એ વર્ષ 2020-21ના સત્ર માટેના સુધારિત શૈક્ષણિક કેલેન્ડરને મંજૂરી આપી દીધી છે એ…

મહીસાગર જિલ્લામાં આજે ૧૩ પોઝિટિવ કેસ નોંધાયા

અત્‍યારસુધીમાં કોરોના (COVID-19) ના કુલ ૯૪૪ પોઝીટીવ કેસ નોંધાયા આજે ૦૬ દર્દી સ્વસ્થ થતા રજા આપવામાં…

પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૮ કેસો

 ૨૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ  હાલની સ્થિતિએ ૨૩૧ વ્યક્તિઓ સારવાર હેઠળ   કુલ કેસનો આંક ૨૧૩૮ થયો,…

સંતરામપુર BOBમાં વધુ એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા બેંક બંધ રખાઈ

સંતરામપુર બેંક ઓફ બરોડામાં વધુ એક કર્મચારીને કોરોના પોઝિટિવ કેસ આવતા બે દિવસમાં બેંક બંધ રખાઈ…

દાહોદમાં આજે વધુ ૧૦ કેસ પોઝીટીવ : કુલ આંક ૧૫૯૧

દાહોદમાં આજે વધુ ૧૦ કોરોના પોઝીટીવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૧૫૧૯ને પાર…

સંતરામપુર નગરના ટુ વ્હીલર વાહન ચાલકો પાસે હેલ્મેટ વિના એક વીકમાં દોઢ લાખ દંડ વસૂલ કરાયો

સંતરામપુર નગરના ટુ વ્હીલર વાહન ચાલકો પાસે હેલ્મેટ વિના 9 થી 20 તારીખ સુધીમાં આશરે દોઢ…