આજે ચાર જિલ્લામાં હીટવેવની આગાહી:કચ્છ, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીમાં ગરમી તોબા પોકારાવશે, ફ્રીજના પાણી અંગે ડૉક્ટરે ચેતવ્યા

ગુજરાતમાં થોડા દિવસના વિરામ બાદ હવામાન વિભાગે ફરી હીટવેવની આગાહી કરી છે. આજથી બે દિવસ કચ્છ,…

BSF જવાનને પાકિસ્તાને પકડ્યો, પરત નથી કરતા:પત્નીએ કહ્યું- ચૂપ નહીં રહું, PMO જવાબ આપે; ભારત કેવી રીતે બચાવશે?

પહેલગામમાં આતંકવાદી હુમલા પછીના દિવસે 23 એપ્રિલે પાકિસ્તાની રેન્જર્સે બે ફોટા જારી કર્યા. દાવો કર્યો કે…

ઓવૈસી પાકિસ્તાન પર ભડક્યા, ISIS સાથે સરખાવ્યા:પરમાણુ હુમલાની ધમકી પર વળતો પ્રહાર કરતાં કહ્યું- અમારી સેનાનું બજેટ તમારા દેશના બજેટ કરતાં પણ મોટું

પહેલગામ આતંકવાદી હુમલા અંગે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે કહ્યું- પાકિસ્તાન પોતાને ન્યૂક્લિયર પાવર કહે છે.…

ભારતને મળશે 26 રાફેલ મરીન એરક્રાફ્ટ:પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ફ્રાન્સ સાથે 63000 કરોડની ડીલ પર હસ્તાક્ષર; ઈન્ડિન નેવીમાં જોડાશે

ભારત અને ફ્રાન્સે સોમવારે 26 રાફેલ મરીન એરક્રાફ્ટની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે. ભારત વતી સંરક્ષણ…

બાંગ્લાદેશી માત્ર 10 થી 15 હજાર ખર્ચી ગુજરાતમાં ઘુસે છે : પ. બંગાળનો 24 પરગણા જિલ્લો ઘૂસણખોરો માટે પ્રવેશદ્વાર, એજન્ટો ઘૂસણખોરી કરાવી બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપે છે

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાતમાં ઘૂસણખોરી કરી રહેતા બાંગ્લાદેશીઓ સામે પોલીસે ‘ઓપરેશન ક્લીનસિટી’ હાથ…

હાલોલના ગોધરા બાયપાસ રોડ ખાતે શ્રી વિશ્વકર્મા વંશિ સેના ગુજરાત પ્રદેશની બેઠક યોજાઈ,ધારાસભ્ય સહિત અનેક મહાનુભવો ઉપસ્થિત રહ્યા

હાલોલના ગોધરા બાયપાસ રોડ ખાતે શ્રી વિશ્વકર્મા વંશિ સેના ગુજરાત પ્રદેશની બેઠક યોજાઈ,ધારાસભ્ય સહિત અનેક મહાનુભવો…

અદાણી સ્પોર્ટ્સલાઈન સાબરમતી રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ પાર્ક ખાતે બાસ્કેટબોલ સમર કેમ્પ 2025ની જાહેરાત કરી

વડોદરામાં ઉનાળુ વેકેશનનો સદ્ઉપયોગ કરવાના હેતુ સાથે અદાણી સ્પોર્ટ્સલાઈન શહેરમાં બાસ્કેટબોલ સમર કેમ્પનું આયોજન કરવા જઈ…

‘સાહેબ, સાવ નજીક આવીને સ્મિતને ગોળી મારી દીધી’:’હું 10 ફૂટ જ દૂર ઊભો હતો, આતંકીએ મારી સામે જોયું, પણ હું દીવાલ પાછળ સંતાઈ ગયો’: સાર્થકે CM આગળ પહેલગામનો આતંકી હુમલો વર્ણવ્યો

જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત કુલ 26 નિર્દોષ લોકોએ જીવ…

આતંકીઓ અને તેમના આકાઓને કલ્પના બહારની સજા મળશે’: પહલગાવ હમલે કે આતંકવાદિયોં કો મિટ્ટી મેં મિલા દેંગે…

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારથી આતંકવાદીઓને કડક સંદેશ આપ્યો હતો. બિહારના…

શાહ-જયશંકરે રાષ્ટ્રપતિને પહેલગામ હુમલા વિશે માહિતી આપી:સેના પ્રમુખ કાલે શ્રીનગર જશે, રશિયન મીડિયાએ કહ્યું- ભારત કંઈક મોટું કરવાનું છે

પહેલગામ આતંકવાદી હુમલાને પગલે કેન્દ્ર સરકારે ગુરુવારે પાકિસ્તાની નાગરિકો માટે તાત્કાલિક અસરથી વિઝા સેવાઓ સ્થગિત કરી…