ગોધરા ખાતે આગામી 25 સપ્ટેમ્બર રોજ તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

ગોધરા ગ્રામ્ય અને તાલુકાની જાહેર જનતાને જણાવવાનું કે, મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યક્રમ હેઠળનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ…

શહેરામાં થોડા દિવસો પહેલા ભારે વરસાદમાંં મકાઈ સહિતના પાકને નુકશાન ભીંતિથી ખેડુતો ચિંતામાં

શહેરા તાલુકામાં થોડા દિવસો પહેલા પડેલા ભારે વરસાદ ના કારણે અમુક ખેડૂતોના ખેતરમાં રહેલ મકાઈ સહિતના…

શહેરાના નવા વલ્લવપુર ગામેથી 10 ફુટ લાંબા મગરનુંં રેસ્કયુ કરાયું

શહેરા તાલુકાના નવા વલ્લવપુર ગામમાં રવિવારની મોડી રાત્રે રહેણાંક વિસ્તારમાં 10 ફૂટ લાંબો મહાકાય મગર આવી…

બાલાસિનોર તાલુકા પોલીસ દ્વારા આગામી ગણેચતુર્થી તથા ઇદે મિલાદના તહેવારના ભાગરૂપે ફૂટ પેટ્રોલિંગ કર્યું

આજરોજ આગામી ગણેશ ચતુર્થી તેમજ ઇદે મિલાદ તહેવાર અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક ની અધ્યક્ષતામાં બાલાસિનોર તાલુકા…

“જળ સેવા રથ” થકી સેવા કરતા નવયુવક મંડળ પેથાપુરના સેવાભાવી યુવાનો

ર્મા અંબેના પાવન ધરા અંબાજી જતા શ્રદ્ધાળુઓને પીવાના પાણી માટે નવયુવક મંડળ પેથાપુર તરફથી “જળ સેવા…

કાલોલ તાલુકાનાં બાકરોલગામ પાસેની કરડ નદીમાં ડૂબેલા કિશોરનો 24 કલાક બાદ મૃતદેહ પાણીમા તરતો મળ્યો

કાલોલ તાલુકાનાં બાકરોલગામ પાસેની કરડ નદી કાંઠે રહેતાં ભરવાડ સમાજના બે બાળકો સામે કાંઠે આવેલ હરસિધ્ધિ…

પંંચમહાલ આયુષ એસોશીએસન અને આર્યુવેદિક હોમિયોપેથીક મેડીકલ પ્રેકટીશનર્સ દ્વારા રાજ્યસભા સાંસદ અને સાંસદનો સત્કાર સમારંભ યોજયો

આજરોજ આયુષ એસોસિએશન પંચમહાલ તેમજ આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ પ્રેક્ટિસનર્સ એસોસિએશન ગોધરાના સંયુક્ત ઉપક્રમે નવનિયુક્ત રાજ્યસભા સાંસદ…

શહેરા તાલુકામાં એસસી, એસટી, ઓબીસી સમાજના લોકો ઉપર હુમલાની ધટનાના વિરોધમાં ધરણા ઉપર બેઠેલ લોકોને 20 સપ્ટેમ્બર સુધી કાર્યવાહીની ખાત્રી અપાઈ

શહેરા તાલુકામાં રહેતા એસટી એસસી અને ઓબીસી સમાજના લોકો પર કેટલાક માથાભારે ઈસમો દ્વારા હુમલાઓની ઘટનાઓને…

પંચમહાલ જીલ્લા સહિત ગોધરામાં ગણેશ વિર્સજન શોભાયાત્રા અને ઈદે મિલાદને લઈ શાંતિ સમિતીની બેઠક જીલ્લા પોલીસવડાની અધ્યક્ષતામાં મળી

હાલમાં પંચમહાલ જીલ્લા સહિત ગોધરા શહેરમાં ગણેશ ચતુર્થી નો પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.…

કાલોલ તાલુકાનાં જંત્રાલ ગામના કુવા ફળીયા થી બજારમાં જતો રોડ બિસ્માર હાલતમાં : વરસાદી પાણીથી રસ્તા પારાવાર ગંદકી

કાલોલ તાલુકાના જંત્રાલગામમાં અંદાજીત 750 મકાનો આવેલા છે. વસ્તી ગણતરી મુજબની અંદાજીત 3000 લોકો ગામમા વસવાટ…