ગોધરા-દાહોદ રોડ ગુરૂદેવ સોસાયટીમાં વરસાદી પાણીની સમસ્યાને લઈ પાલિકાથી પ્રાંત અધિકારી સુધી રજુઆત

ગોધરાના દાહોદ હાઈવે રોડ ઉપર આવેલ ગુરૂદેવ સોસાયટીના રહિશો ધરમાં વરસાદી પાણી, જીવજંતુઓ તેમજ લીલ જેવી…

કડાણા જળાશયમાં ઉપરવાસમાં વરસાદને લઇ આવક વધતા ડેમ માંથી 3 લાખ કયુસેક પાણી છોડાશે

મહિસાગર જીલ્લાના કડાણા જળાશયમાં ઉપરવાસમાં પડેલ વરસાદને લઈ કડાણા ડેમની જળ સપાટી વધી રહી ોય જેને…

વિરપુર સરાડીયાના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી વિરપુર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું

ગતરોજ સરાડીયા ગામના પહાડીયા વિસ્તારના મુખ્ય વીરપુરથી જીલ્લાકક્ષાને જોડતા મુખ્ય ડામર રસ્તા પરના નાળા બંધ કરી…

ગોધરા મામલતદાર કચેરીની ઈ-ધારા શાખામાં ફરજ બજાવતા સાગર રાણા ૫૫૦૦, રૂપિયાની લાંચ લેતા ACB એ ઝડપીયો.

ગોધરા મામલતદાર કચેરીમાં ઈ-ધરા શાખામાં હંગામી કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારી એ કાચી નોંધ પાડવા માટે…

પંચમહાલના ગોધરા નીટ પ્રકરણમાં સીસીટીવી ગોઠવવામાં આવ્યા હોવાનો ખુલાસો

પંચમહાલમાં ગોધરા નીટ પ્રકરણમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ષડયંત્રના ભાગરૂપે સીસીટીવી ગોઠવવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો…

દે.બારીઆ સાગટાળા વન વિભાગે પોલીસ સાથે રાખી મકાનની બારીની આડમાં લઈ જવાતા ખેરના લાકડા સહિત 3 લાખના મુદ્દામા કબ્જે કર્યા

જીલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા વન વિભાગે પોલીસને સાથે રાખી રેડ કરી દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા…

સરાડીયાના ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારી વિરપુર તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

પહાડીયાના માળીયા વિસ્તારના મુખ્ય ડામર રસ્તા પરનું નાળુ બંધ કરવામાં આવતા મુખ્ય રસ્તા પર પાણી ફરી…

વિરપુરના મુકશ્ર્વેર મહાદેવ ચોકડીથી સરાડીયા જવાનો માર્ગ બિસ્માર બનતા ગ્રામજનો પરેશાન

મહિસાગર જીલ્લાના વિરપુર નગરના મુકેશ્ર્વર મહાદેવ ચોકડીથી સરાડીયા જવાનો માર્ગ છેલ્લા કેટલાક વર્ષોથી ખખડધજ હાલતમાં થઈ…

બાલાસિનોર તાલુકા પોલીસ દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે લીધા સાવચેતી ભર્યા પગલા ભર્યા

બાલસીનોર તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા આગામી ભાદરવી પૂનમ નીમીત્તે મોટી સંખ્યામાં અંબાજી જતા પદયાત્રીઓ બાલાસિનોર વીસ્તાર…

સંતરામપુર તાલુકામાં કાચું મકાન પડતા બાળકીનું કાટમાળમાં દટાઈ જતા મોત નિપજતા રાજ્યના શિક્ષણ મંત્રી પરિવારને સત્વના પાઠવવા ઘટના સ્થળે પહોચ્યા

સંતરામપુર તાલુકામાં કાચું મકાન ધરાસાઈ થતા આશાસ્પદ બાળકીનું કાટમાળમાં દબાઈ જતા મોત નિપજ્યું હતું. આ કરૂણ…