દેશમાં કોરોનાના કેસમાં વધારો, છેલ્લા ૨૪ કલાકમાં ૮૦,૪૭૨ નવા કેસ

કોવિડ-૧૯ સામે લડતાં ૯૭,૪૯૭ દર્દીઓએ જીવ ગુમાવ્યો, હાલમાં ૯.૪૦ લાખ એક્ટિવ કેસ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત…

અનલોક – 5 ની જાહેરાત જાણો શુ ખુલિયું અને શું નહીં

ભારત સરકાર દ્વારા અનલોક – 5 ગાઈડલાઈન ની જાહેરાત કરવામાં આવી છે. સ્કૂલો કોલેજો માટે 15…

૭ બેઠકો પર હાલ ચૂંટણી નહિ યોજાય ૧૨ રાજ્યોની ૫૬ વિધાનસભાની બેઠકો પર પેટાચૂંટણી જાહેર

મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશની બેઠકો માટે ૩ નવેમ્બરના રોજ પેટાચૂંટણી,કર્ણાટકમાં ૨૮ ઓક્ટોબરના રોજ ચૂંટણી ચૂંટણી પંચ દ્વારા…

રામ મંદિરના દરવાજા રાજીવ ગાંધીએ ખોલાવ્યા હતા રામ મંદિરનો યશ મોદીજીને નહીં,રાજીવ ગાંધીને આપો: સુબ્રહ્મણ્યમ સ્વામી

ભાજપના વિવાદાસ્પદ સાંસદ ડૉક્ટર સુબ્રહ્મણ્યમ સ્વામીએ કહૃાું હતું કે રામ મંદિરનો યશ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને…

૨૮ વર્ષ બાદ આજે સીબીઆઇ વિશેષ કોર્ટ બાબરી ધ્વંસનો ચુકાદો સંભળાવશે

અડવાણી,જોષી,ભારતી સહિતના ૩૨ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા ફરમાન બાબરી મસ્જિદ તોડી પડાયાના ૨૮ વર્ષ જૂના કેસમાં…

ચીન સાથે સરહદે હાલમાં ના યુદ્ધ ના શાંતિની સ્થિતિ પૂર્વ લદ્દાખમાં કોઈ છમકલું થશે તો ભારત જડબાતોડ જવાબ આપશે: વાયુદળ વડા

ભારત અને ચીન વચ્ચે પૂર્વે લદ્દાખમાં હાલમાં તણાવની સ્થિતિ ચાલી રહી છે ત્યારે ભારતીય વાયુદળના વડા…

બિહાર :એલજેપીની ધમકી :સીટોની વિભાજન મામલે ખુલાસો કરો નહીંતર 143 બેઠકો પર ઉમેદવારો ઉતરશે

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા એનડીએ ગઠબંધનમાં સીટોના વિભાજનને લઇને મતભેદો ઉભા થયા છે, જે સતત વધી…

હાથરસ ગેંગરેપઃ પીડિતાની મોત ઉપર રાહુલ બોલ્યા જંગલરાજે વધુ એક યુવતીને મારી નાંખી

ઉત્તરપ્રદેશના હાથરસમાં દબંગોની દરિંદગીની શિકાર યુવતીએ 15 દિવસ સુધી જીંદગી સામે યુદ્ધ લડ્યા બાદ હારી ગઈ…

જગન્નાથ પૂરી મંદિરના 351 સેવાદાર અને 53 કર્મીઓને કોરોના

ઓરિસ્સાના જગન્નાથપુરી મંદિરમાં 351 સેવાદાર અને 53 કર્મચારીઓ કોરોના પોઝિટીવ આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.…

12 કરોડ તૈયાર થઈ રહી છે Test Kit / 30 મીનિટમાં ખબર પડી જશે કોરોના પોઝિટીવ છો કે નેગેટિવ

એક પરીક્ષણ જે કોવિડ-19ની ગણતરીની મિનિટોમાં જ જાણકારી મેળવી શકે છે. ઓછી અને મધ્યમ આવક ધરાવતા…