મહાકુંભમાં રેકોર્ડ 60 કરોડ લોકોએ સ્નાન કર્યું:જેપી નડ્ડાએ સંગમમાં સ્નાન કર્યુ, 7 કલાકથી ટ્રાફિકમાં ફસાયા વાહનો; અડધો કલાકનું અંતર કાપવામાં 4 કલાક લાગે છે

આજે મહાકુંભનો 41મો દિવસ છે. મેળાના માત્ર હવે 4 દિવસ બાકી છે. યમુના નદી પર બનેલા…

પ્રયાગરાજના યુટ્યૂબરે કુંભ સ્નાન કરતી મહિલાઓના વીડિયો અપલોડ કર્યા:મુખ્ય આરોપી પ્રાંજલ તૈલી પાસે મેન્યૂ કાર્ડ સાથે 22 ટોપિક પરના 2000 વીડિયો, પ્રિમિયમ ગ્રુપ માટે સબ્સક્રિપ્શન હતું

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમો પ્રજવલ અશોક…

અદાણી ફાઉન્ડેશને મહિલા સશક્તિકરણ માટે ‘બટરફ્લાય ઇફેક્ટ’ ​​ફ્રેમવર્કનું અનાવરણ કર્યું, રાષ્ટ્રીયસ્તરની રાઉન્ડ ટેબલ ચર્ચાનું આયોજન

‘બટરફ્લાય ઇફેક્ટ’ પરિવર્તનશીલ અભિગમ થકી મહિલાઓના જીવનના દરેક તબક્કામાં વિકસતી જરૂરિયાતોનું સમાધાનનવી દિલ્હી, 20 ફેબ્રુઆરી 2025:…

સદગુરુએ સામાજિક કાર્યો માટે રૂ.10,000 કરોડના દાન બદલ ગૌતમ અદાણીને અભિનંદન પાઠવ્યા

‘વિશ્વ કલ્યાણ માટે મોટી પહેલ’ સદગુરુ જગ્ગી વાસુદેવે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની સામાજિક કાર્યો માટે…

યોગીએ કહ્યું- સંગમનું પાણી નાહવા અને પીવા માટે યોગ્ય:નાળાનું પાણી શુદ્ધ કરીને જ ગંગામાં છોડાઈ રહ્યું છે; મહાકુંભમાં 80 લાખ લોકોએ ડૂબકી લગાવી

સંગમમાં ફેકલ બેક્ટેરિયાના રિપોર્ટ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યુપી વિધાનસભામાં કહ્યું કે ત્રિવેણી પાણીની ગુણવત્તા પર…

રેખા ગુપ્તાનું દિલ્હીનાં નવાં CM બનવાનું નક્કી:RSSની ભલામણ ભાજપે સ્વીકારી, 2 DyCM પણ હોઈ શકે છે; આવતીકાલે વિજયમુહૂર્તમાં શપથ લેશે

દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે રેખા ગુપ્તાનું નામ ફાઈનલ થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, RSSએ તેમના…

અદાણી-ઇસ્કોનની અન્નક્ષેત્ર સેવાથી સ્થાનિક ખેડૂતો અને યુવાઓ આર્થિક સશક્ત બન્યા3,000 થી વધુ લોકોને પ્રત્યક્ષ રોજગારી, કિસાનોને પણ મબલખ કમાણી

પ્રયાગરાજ મહાકુંભ સ્થાનિક ખેડૂતો માટે રોજગારી અને આવકની અનેક સ્વર્ણિમ તકો લઈને આવ્યો છે. ભક્તો માટે…

દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ : દિલ્હીમાં શપથનાં તારીખ અને સમય નક્કી, પરંતુ પરિણામના 10 દિવસ પછી પણ મુખ્યમંત્રીની જાહેરાત બાકી

દિલ્હીના નવા મુખ્યમંત્રીના શપથગ્રહણ સમારોહનો સમય બદલાયો છે. અગાઉ દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથગ્રહણ સમારોહ 20 ફેબ્રુઆરીએ…

મહાકુંભ : મહાકુંભમાં જબરદસ્ત ભીડ, પોલીસ ચેન બનાવી આગળ ચાલી રહી છે:જેથી કોઈ નાસભાગ ન થાય; 10 કિમી ચાલવું પડે છે, આજે 82 લાખ લોકોએ ડૂબકી લગાવી

મહાકુંભમાં આજે રવિવારની રજા હોવાથી ભારે ભીડ છે. ચેઇન બનાવીને પોલીસકર્મીઓ ભીડની આગળ ચાલી રહ્યા છે.…

દિલ્હી સ્ટેશન પર નાસભાગ, મહાકુંભ જતા 18 લોકોના મોત:શ્વાસ રૂંધાવાથી જીવ ગયા, મૃતકોને છાતી-પેટમાં ઈજાઓ, ઘટનાસ્થળના CCTV ફૂટેજ સીલ

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર શનિવારે રાત્રે લગભગ 9:26 વાગ્યે થયેલી ભાગદોડમાં 18 લોકોના મોત થયા…