દેશની એક્તાના માર્ગમાં આપણી વિકાસ યાત્રામાં સૌથી મોટો અવરોધ તુષ્ટિકરણની રાજનીતિ છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નર્મદા, પ્રધાનમંત્રી નેરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતના કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ…

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે હવે શનિવાર અને રવિવારે એસઆરપીનુ પોલીસ બેન્ડ પ્રવાસીઓનું નિ:શુલ્ક મનોરંજન કરશ

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓ શનિવાર…

સ્ટેચ્યૂ ઑફ યુનિટી જોવા આવેલા ટૂરિસ્ટો અધવચ્ચે અટવાયા, શાળા-કોલેજો પણ બંધ, અનેક લોકોના સ્થળાંતર

ગુજરાતમાં અવિરત વરસાદ વચ્ચે હવે નર્મદા જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું…

નર્મદા જિલ્લામાં ઝેરી દવા પી લેવાની ઘટનામાં વધારો; ચાર ગામોમાં ઝેરી દવા પીતા ૨ના મુત્યુ ૨ ગંભીર

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકામાં નાની ઉંમરના ત્રણ બાળક, બાળકીઓ કોઈક કારણોસર ઝેરી દવા પી…

કૃષિપ્રધાન રાઘવજી પટેલે એક કાર્યક્રમમાં જાહેરમાં દેશી દારુ પીધો !

Narmada: એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અહીં પ્રધાન જ જાહેરમાં દેશી દારૂ (country liquor) પીતા જોવા મળ્યા છે?…

ગુજરાતમાં ચોમાસાનો બીજો રાઉન્ડ શરૂ : 24 કલાકમાં ગુજરાતના 173 તાલુકામાં વરસાદ.

24 કલાકમાં રાજ્યના 173 તાલુકામાં વરસાદ સૌથી વધુ ખંભાતમાં 5 ઈંચ વરસાદ નોંધાયો ભારે વરસાદને પગલે…

જો હું નાક દબાવું તો કરોડો રૂપિયા ઓકાવી શકું; ભાજપ સાંસદ મનસુખ વસાવા

મારે ભ્રષ્ટાચાર કરવો હોત તો ભરૂચ-દહેજ મોટો વિસ્તાર છે. રાજપીપળા, નર્મદા જિલ્લા ભાજપ દ્વારા દેડિયાપાડા ખાતે…

બિપોરજોય વાવાઝોડું  : અડધા ભારત સુધી થશે વાવાઝોડાની અસર,કચ્છમાં આજે મેઘરાજા મચાવશે તબાહી!

આજે જખૌ નજીક ત્રાટકશે બિપોરજોય વાવાઝોડું વાવાઝોડાને લઈ અંબાલાલ પટેલની આગાહી વાવાઝોડાને લઈ રાજ્યમાં અતિભારે વરસાદની…

બિપોરજોય વાવાઝોડુ : ગુજરાતમાં 14 થી 17 જૂન સુધી ક્યાં હળવો તો કયાં અતિભારે વરસાદ જોવા મળશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી “માંડવી આસપાસ વાવાઝોડું લેન્ડફોલ થવાની શક્યતા” “વાવાઝોડા દરમિયાન 150 કિમીની ઝડપે…

ગુજરાતમાં વાવાઝોડું ભલે ટકરાશે નહીં, પણ અસર તો થશે જ, આ વિસ્તારોમાં પડશે વરસાદ.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું નિવેદન દરિયા કાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર કચ્છ, રાજસ્થાનના ભાગોમાં થશે વરસાદ અરબી…