ઇઝરાયલે હદ પાર કરી!:ફ્રાન્સની મલ્ટીનેશનલ કંપની ટોટલ એનર્જીસ ગેસ સ્ટેશનને નિશાન બનાવ્યું, ભીષણ આગ ફાટી નીકળી

લેબનનમાં ઇઝરાયલના હુમલા અને ગ્રાઉન્ડ ઓપરેશન વચ્ચે ઇઝરાયલની સેનાએ શનિવારે રાત્રે બેરૂત એરપોર્ટ નજીક એરસ્ટ્રાઈક કરી…

ઇઝરાયલે સીરિયા તરફ ભાગી રહેલા લેબનીઝનો રસ્તો રોક્યો:મિસાઇલથી હાઇવેનો નાશ કર્યો

આ ઈશામ છે. ઈશામ ખભા અને પીઠ પર બે બેગ લઈને ઝડપથી ચાલી રહ્યો હતો. ઈશામ…

ધ બર્નિંગ પ્લેન… ભડભડ સળગ્યું ઊડતું વિમાન : અમેરિકામાં ઈમર્જન્સી લેન્ડિંગ વખતે દુર્ઘટના, 190 મુસાફરો સવાર હતા

અમેરિકાના લાસ વેગાસમાં એક ભયાનક દુર્ઘટના ટળી છે. અહીં લેન્ડિંગ દરમિયાન ફ્રન્ટિયર એરલાઈન્સના પ્લેનમાં આગ લાગી…

હિઝબુલ્લાહ પર મિસાઈલ હુમલો:લોકોએ કહ્યું- ઈઝરાયલનો મેસેજ આવ્યો, ઘર છોડીને ભાગી જાઓ

જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. 23 સપ્ટેમ્બરે શરૂ થયેલા ઈઝરાયલ હુમલા બાદ આ સૌથી જોરદાર વિસ્ફોટ હતો.…

ઈરાનની ખુલ્લી ધમકી છતાં નેતન્યાહુ લડી લેવાના મૂડમાં, છેલ્લાં 70 વર્ષમાં ઈઝરાયલ ક્યારેય હાર્યું નથી

ઈઝરાયલ ચારેય બાજુથી ઘેરાયું છે, પણ મચક આપતું નથી. હમાસ, હિઝબુલ્લાહ, હુતી જેવાં આતંકી સંગઠનો અને…

ઈરાનના સુપ્રીમો ખામેનીનું સંબોધન:ખામેનીએ કહ્યું- દુશ્મનો સામે એક થઈએ, અલ્લાહના બતાવેલા માર્ગ પરથી હટશો નહી

મિડલ ઈસ્ટમાં ખુલ્લા યુદ્ધના સાત મોરચા વચ્ચે શુક્રવારનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. દુનિયાભરના તમામ દેશોની…

હિઝબુલ્લાહ ઘૂંટણિયે પડ્યું?:નસરાલ્લાહના જમાઈના મોતનો દાવો, સિરિયા હુમલામાં મૃત્યુ; લેબનને કહ્યું- હિઝબુલ્લાહ યુદ્ધવિરામ માટે તૈયાર હતું

ઈઝરાયલે હિઝબુલ્લાહના વડા હસન નસરાલ્લાહના જમાઈ હસન જાફર અલ-કાસીરને પણ માર્યો હોવાનો દાવો કર્યો હતો. સમાચાર…

‘જિંદા યા મુર્દા…’ નેતન્યાહૂ મોસ્ટ વોન્ટેડ:ડેનમાર્કમાં ઇઝરાયલી દૂતાવાસ પાસે વિસ્ફોટ; આજે સવારે લેબનને ઇઝરાયલ પર 50 રોકેટ ઝીંક્યા

પહેલા ઈરાને ઈઝરાયલ પર મિસાઈલો છોડી હતી, હવે તેના વિરુદ્ધ એક પોસ્ટર પણ બહાર પાડ્યું છે.…

સુનિતા વિલિયમ્સનો ધરતી પર પાછાં આવવાનો માર્ગ મોકળો થયો:અંતરિક્ષમાં પહોંચ્યું SapceX ડ્રેગન, અવકાશયાત્રીઓમાં ખુશીનો માહોલ

અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સહયોગી બુચ વિલ્મોર અનેક મહિનાઓથી અંતરિક્ષમાં ફસાયેલાં છે. હવે તેમને ધરતી…

નસરાલ્લાહના મોત પર ભારતથી પાકિસ્તાન સુધી પ્રદર્શન:લખનઉમાં અડધી રાત્રે દસ હજાર લોકો રસ્તા પર ઉતર્યા

હિઝબુલ્લાહના ચીફના મોત બાદ દુનિયાભરના દેશોમાં દેખાવો થઈ રહ્યા છે. નસરાલ્લાહના મોતને લઈને ભારતમાં પણ કેટલીક…