પાલનપુરમાં દીવાલ ધરાશાયી થતા ૧૧ લોકો દટાયા, ૩ના કમકમાટીભર્યા મોત

પાલનપુર,બનાસકાંઠાના પાલનપુરમાં એક મકાનના બાંધકામ સમયે બાજુના મકાનની જૂની જર્જરિત થયેલી દીવાલ ધરાશાયી થવાની ઘટના સામે…

ભારતીય હવાઈદળમાં જોડાવા ઈચ્છુક યુવાનો માટે સારી તક

વડોદરા ખાતે ૨૩મી સપ્ટેમ્બરથી ૦૪ ઓક્ટોબર સુધી એરફોર્સ ભરતી મેળો યોજાશે ગોધરા,ભારતીય હવાઈ દળમાં જોડાવા ઈચ્છતા…

ગુજરાતમાં 1 ઓક્ટોબરથી લઈ શકશો સફારી પાર્ક અને ઝુની મુલાકાત

પહેલી ઓક્ટોબરથી તમામ ઝુ અને સફારી પાર્ક ફરી લોકો માટે ખુલવા જઈ રહ્યા છે. કોરોના સ્થિતિમાં…

આજે શિક્ષક દિનના દિવસે ગાંધીનગરમાં 44 શ્રેષ્ટ શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું

આજે 5 સપ્ટેમ્બર દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજ્યંતિ. આજના દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં…

અમદાવાદમાં પબ જી પ્લેયરે કાઢી નનામી, કહૃાું- ‘દેશ પહેલાં’ , પ્રતિબંધ યોગ્ય

કેન્દ્ર સરકારે ચીની એપ પર સ્ટ્રાઈક કરતા ઓનલાઈન ગેમ પબજીના પ્લેયર્સને એક મોટો ઝાટકો લાગ્યો છે.…

ઈતિહાસમાં પહેલીવાર શક્તિપીઠ અંબાજીમાં આજે ભક્તો વગર ઉજવાશે ભાદરવી પુનમ

દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં જગત જનની મા અંબાનાં દર્શન કરવા અંબાજીમાં 25 લાખ ભક્તો માના…

ગઢડા સ્વામિનારાયણ મંદિર ફરી વિવાદમાં મહિલા સાધ્વીનો બાથરૂમનો વીડિયો વાયરલ થતાં ખળભળાટ મચ્યો

મંદિરના ચેરમેન હરીજવન સ્વામી અને કોઠારી લક્ષ્મીનારાયણ સ્વામી સામે આક્ષેપ સાંખ્યોગી માનવ અધિકાર પંચ અને મહિલા…

સૌરાષ્ટ્રમાં ‘મેઘ કહેર: નદી ઓએ રૌદ્ર રૂપ ધારણ કરતાં અનેક ગામો સંપર્ક વિહોણા

રાજકોટ,હવામાન વિભાગ તરફથી ભારે વરસાદની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં મેઘરાજા તોફાની બેિંટગ કરી રહૃાાં છે. જૂનાગઢ,…

રાજ્યમાં બે દિવસ ભારે વરસાદની આગાહી, એનડીઆરએફની ૧૩ ટીમ તૈનાત

અમદાવાદ,રાજ્યમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. તો હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.…

વિરપુર જલારામ મંદિર એક મહિના સુધી ભક્તોના દર્શન માટે બંધ, ઓક્ટોબરમાં ફરી થઇ શકશે દર્શન

વિરપુર રાજકોટ ગ્રામ્ય તથા ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કહેરના કારણે વિરપુરમાં જલારામ મંદિર દ્વારા 30…