રાજ્યમાં ૧૩ આઈએએસ અધિકારીઓની ૩૩ જિલ્લામાં થઈ નિમણૂંક

ગુજરાતમાં હાલ એક બાજૂ પેટાચૂંટણીનું મતદાન ચાલી રહ્યુ છે, જ્યારે બીજી બાજૂ રાજ્ય સરકારે ૩૩ જિલ્લામાં…

અમદાવાદમાં RSS વડા અને મુખ્યમંત્રી વચ્ચે મુલાકાત

રાજકોટ :રાજ્યમાં વિધાનસભાની પેટાચૂંટણી પૂર્ણ થતા જ આરએસએસ વડા અને મુખ્યમંત્રી વચ્ચે મુલાકાત થઇ હતી. અમદાવાદ…

ભારતની પ્રથમ સી-પ્લેન સર્વિસનું લોકાર્પણ કરતા વડાપ્રધાન મોદી

કેવડીયાથી અમદાવાદ વચ્ચે સી-પ્લેનની સફર કરી વડાપ્રધાન મોદી દિલ્હી જવા રવાના: મુખ્યમંત્રી રૂપાણી, રાજ્યપાલ આચાર્યની ખાસ…

સી-પ્લેનમાં બેસવુ થયુ સસ્તુ – ભાડામાં ધરખમ ઘટાડો, ક્યારથી બુકિંગ શરૂ થશે? જાણો…

અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી (કેવડિયા) ની શહેલગાહ માટે સીપ્લેનમાં જનાર મુસાફરો માટે સારા સમાચાર છે. સરકાર…

જૂનાગઢ ગિરનાર રોપ-વેની ટિકીટનો ભાવ ઘટ્યો, પ્રવાસીઓમાં ખુશીનો માહોલ

જ્યારથી ગિરનાર રોપ વે શરૂ થયો છે ત્યારથી રોપ વેના ભાડાને લઈને અનેક રજુઆત કરવામાં આવી…

7મું પગાર પંચ: 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર, વધી શકે છે મોંઘવારી ભથ્થું

દિવાળી પહેલા કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા…

પ્રતિબંધ હોવા છતાં ગરબા ઉત્સવ આયોજિત કરવાના આરોપમાં ગુજરાતમાં ત્રણ લોકોની ધરપકડ

ઉમરગામ તાલુકા ( ગુજરાત ) માં નિયમોનું ઉલ્લંઘન કરી ગરબા ઉત્સવ આયોજિત કરવાના આરોપમાં ૩ લોકોની ધરપકડ કરવામાં આવી . ઉમરગામ પોલિસના ઇન્સ્પેકટર જે . જી . ડાભીએ કહ્યું કોવિડ – ૧૯ મહામારીને જોતાં રાજયમાં બધા જ પ્રકારના વાણીજયક અને પારંપારિક ગરબા આયોજનો પર પ્રતિબંધ છે . આરોપિયોએ નિયમોનું ઉલ્લંઘન કર્યું અને પોલિસની અનુમતિ ન લીધી .

શાળાઓ શરૂ કરવા મુદ્દે શિક્ષણમંત્રીનું મોટું નિવેદન, કહૃાું-ક્યારેક તો શાળા ચાલુ કરવી જ પડશે

ગાંધીનગર,હાલ કોરોના કાળમાં સમગ્ર રાજ્યમાં શાળાઓ બંધ છે. તેવામાં રાજ્યમાં હાલ બાળકોનું ઓનલાઈન શિક્ષણ ચાલી રહૃાું…

ગીરનાર રોપ-વેના 24મીએ લોકાર્પણ માટે તૈયારીનો ધમધમાટ

જૂનાગઢ વાસીઓમાં આનંદ: મુખ્યમંત્રી સાંસદો રહેશે ઉપસ્થિત વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ ગિરનાર રોપ વે આગામી 24…

સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫મીથી શરૂ કરાશે

સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે.સરકારની અનલોક…