PM મોદીનો દાવો ગુજરાતમાં આ જગ્યાએ એક લાખ લોકોને રોજગારી મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ખેડૂતોના આર્થિક ઉત્થાન માટે અમારી સરકારનું મન હંમેશા ખૂલ્લું છે…

સુરતમાં ટ્રાફિક વિભાગ અને હોસ્પિટલે કોરોના રોકવા રિક્ષાચાલકોને જાગૃત્ત કર્યા

શહેરના ટ્રાફિક વિભાગ અને સ્મીમેર હોસ્પિટલના પીએસએમ વિભાગના સંયુક્ત ઉપક્રમે શહેરના રિક્ષાચાલકોમાં ફરજિયાતપણે માસ્ક પહેરવા તેમજ…

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ, મુખ્યમંત્રી રૂપાણીએ વહીવટદારો નિમવા કર્યા આદેશ

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જે નગરપાલિકાઓની મુદત પૂર્ણ થાય છે તેવી 51 જેટલી નગરપાલિકાઓની આગામી સામાન્ય…

આ તારીખ સુધી લંબાઈ શકે છે મહાનગરોમાં કર્ફ્યૂ

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં રાત્રિ કરફયૂ છે. આ રાત્રિ કરફયૂ 7 તારીખ સુધી જાહેર કરાયેલો…

અમદાવાદના એક શોપિંગ સેન્ટરમાં લાગી આગ, 20 દુકાનો આગની ઝપેટમાં

રાજ્યમાં જ્યારે-જ્યારે કોઈ મોટી આગની ઘટના સામે આવે છે ત્યારે ફાયર વિભાગનું ચેકિંગ શરૂ થાય છે.…

રાજ્યમાં સૌ પ્રથમ કોને આપવામાં આવશે વેક્સિન : શું કહીંયુ નાયબ મુખ્યમંત્રીએ જાણો

નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે રાજ્યમાં કોરોનાની રસીના માટેની તૈયારીઓ અંગે વિગતવાર માહિતી આપી છે. તેમણે કહ્યું…

માસ્ક ન પહેરનારાઓને જાણો હવે કેવી સજા આપવામાં આવશે, ગુજરાત હાઈકોર્ટે કર્યો આદેશ

રાજ્યમાં વધી રહેલા કોરોના વાયરસના કેસને લઈને સરકાર તથા તંત્ર તરફથી અવારનવાર માસ્ક પહેરવા માટે લોકોને…

ગુજરાતમાં આજે પણ કોરોનાના 1500થી વધુ કેસ, 20 દર્દીએ જીવ ગુમાવ્યા

રાજ્યમાં કોરોના સંક્રમણ ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. શુક્રવારે 1607 નવા કેસ સામે આવ્યા હતા…

સ્ટેચ્યુ ઓફ યુનિટી : ભાજપની માનિતી એજન્સીના કર્મચારીઓનું કરોડોનું કૌભાંડ

કેવડિયા કોલોની ખાતે નર્મદા નદીના તટે વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની સરદાર વલ્લભભાઈની પ્રતિમા બનાવવાનું સ્વપ્ન…

દેશમાં કોરોના વેક્સિનની તૈયારીની સમીક્ષા કરશે પીએમ મોદી, પુણે-અમદાવાદ અને હૈદરાબાદનો કરશે પ્રવાસ

 દેશમાં કોરોના વાયરસ મહામારીનું સંકટ ઝડપથી વધુ રહ્યું છે. તેવામાં લોકો કોરોના વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોઈ…