કોર્ટે આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજી ફગાવી,ભાવનગર ડમીકાંડ: યુવરાજસિંહ સહિત તમામ આરોપીઓ ભાવનગરની જેલમાં રહેશે

ભાવનગર,ભાવનગરના ડમીકાંડમાં તોડકાંડ મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. તોડકાંડના આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજીને નામંજૂર કરવામાં…

બોગસ બિલિંગનો પર્દાફાશ:ભાવનગરમાં ૧૧૦૨ કરોડના જીએસટી કૌભાંડનો પર્દાફાશ,૧૫ આરોપી ઝબ્બે

ભાવનગર,ગરીબ, અભણ, અલ્પ શિક્ષિત લોકોને સરકારી સહાય, લોન અપાવવાની લાલચ આપી અધારકાર્ડમાં મોબાઇલ નંબર બદલાવી અને…

ભાવનગરમાં તોડકાંડના આરોપી યુવરાજ સિંહને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયો

યુવરાજસિંહ જેલમાં જતા પહેલા કહ્યું કે આ અસત્ય સામે સત્યની લડાઈ છે. આ અલ્પવિરામ છે પૂર્ણ…

ભાવનગરમાં રખડતાં શ્ર્વાને બચકાં ભરતાં મહિલાનું મોત, ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

ભાવનગર,ગુજરાતમાં રખડતાં ઢોર અને શ્ર્વાનનો ત્રાસ વધી રહ્યો છે. રાહદારીઓ રખડતા શ્ર્વાનના હૂમલાનો ભોગ બની રહ્યાં…

ડમીકાંડના તોડકાંડમાં લેવાયેલા ૩૮ લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા,કાનભાના મિત્રના ઘરેથી રિકવર કરાયા રુપિયા

ભાવનગર,ભાવનગરના ડમીકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તોડકાંડમાં લેવાયેલા ૩૮ લાખ રૂપિયા પોલીસે જપ્ત કર્યા…

ભાવનગર ડમીકાંડના ૬ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કરાયા જેલ હવાલે

ભાવનગર,ભાવનગર ડમીકાંડના ૬ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં કરાયા જેલ હવાલે, તોડકાંડમાં યુવરાજ સાથેના ફરિયાદી ઘનશ્યામ અને…

ડમીકાંડમાં પોલીસે વધુ બે આરોપીઓને દબોચી લીધા, અત્યાર સુધીમાં કુલ ૮ આરોપીની કરાઇ ધરપકડ

ભાવનગર,રાજ્યમાં બહુચર્ચીત ડમીકાંડમાં પોલીસે વધુ બે આરોપીઓેને દબોચી લીધા હતા. આ બે આરોપી સહિત અત્યાર સુધી…

ભાવનગરમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું

ભાવનગર,ધંધામાં પ્રગતિ અને વધુ પૈસા કમાવવાની લાલચમાં આવેલી મહિલાએ ભાવનગરના તાંત્રિક સાથે લગ્ન કર્યા બાદ તેણે…

ડમીકાંડમાં યુવરાજના દાવાને જીપીએસએસબીના પ્રમુખ હસમુખ પટેલે ફગાવ્યા, કહ્યુ- યુવરાજસિંહે ૭૦ થી ૮૦ નામો નથી આપ્યા

ભાવનગર,ભાવનગર ડમીકાંડ અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કરેલા દાવાને જીપીએસએસબીના અધ્યક્ષ હસમુખ પટેલે ફગાવ્યા છે. ગુજરાત પંચાયત…

ડમીકાંડમાં ૩૨ આરોપીઓ પૈકી એક પોલીસ કર્મચારી અને તેના ભાઈનો પણ સમાવેશ, સમગ્ર કાંડની તપાસ માટે એસઆઇટી રચાશે

ભાવનગર,ભાવનગર ભરતી પરીક્ષામાં થયેલા ડમીકાંડની તપાસમાં રોજ નીતનવા ચોંકાવનારા ખૂલાસા થઈ રહ્યા છે. જેમા ૩૨ આરોપીઓમાં…