ભાવનગરમાં એક સાથે ૧૦૦ થી વધુ કાચબાના મોત, સ્થાનીકોમાં રોષ

ભાવનગર, ભાવનગરના કુંભારવાડામાં ૧૦૦થી વધારે કાચબાના રહસ્યમય રીતે મોતની ઘટના સામે આવી છે.આ વિસ્તારમાં બે થી…

ડમી ઉમેદવારના તોડકાંડ કેસમાં યુવરાજસિંહને મળ્યા શરતી જામીન, પાંચ અન્ય આરોપીઓને જામીન આપવામાં આવ્યા

ભાવનગર,  ભાવનગરના ડમી ઉમેદવારના (Dummy candidate) તોડકાંડ કેસમાં યુવરાજસિંહને શરતી જામીન મળ્યા છે. 22 એપ્રિલથી યુવરાજસિંહ…

આધુનિક સાયન્સ અને ટેકનોલોજીનો અભ્યાસ જરુરી, પરંતુ સાથોસાથ આધ્યાત્મને પણ જાણવું જોઇએ : રાજ્યપાલ

ભાવનગર, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આજે ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે પારિતોષિક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા…

ભાવનગરમાં ધોધમાર વરસાદ, લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકી

ભાવનગર,રાજ્યમાં વરસાદી માહોલ આજેપણ યથાવત રહ્યો છે અને સાર્વત્રિક વરસાદના અહેવાલો છે,દરમિયાન આજે સવારે ૧૦ વાગ્યા…

હજારો વર્ષ પહેલા સિદ્ધરાજ જયસિંહ બનાવેલું મંદિર પાણીમાં ડૂબ્યુ

ભાવનગર, ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના કુકડ ગામ નજીક આવેલું પોહરિઆઇ મંદિર દર ચોમાસામાં પાણીમાં ગરકાવ થઈ…

ભાવનગરમાં જૂથ અથડામણ : જુગાર મુદ્દે થયેલા ધિંગાણામાં ૧૫થી વધુ ઈજાગ્રસ્ત થયા

ભાવનગર, ભાવનગર શહેરના આનંદનગર રોડ પર આવેલા આડોડિયાવાસ વિસ્તારમાં જૂની અદાવતે જૂથ અથડામણ સર્જાઈ હતી. બે…

ડમીકાંડમાં સંડોવાયેલ ૬૧ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરાઈ

ભાવનગર, રાજ્યભરમાં ખળભળાટ મચાવનારા ડમીકાંડ કેસમાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાઈ છે. ભાવનગર એસઓજી પોલીસે કોર્ટમાં ૧૫૨૭…

અમરનાથ યાત્રામાં બીજા ગુજરાતીનું મોત:ભાવનગરના સિદસર ગામના શિલ્પા ડાંખરાનું લોવર વેલી પાસે નિધન થયું

મૃતદેહ સત્વરે ગુજરાત લાવવામાં આવશે.: પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભાવનગર, અમરનાથ યાત્રામાં બે દિવસ પહેલા જ વડોદરાના…

છકડો સાઇડમાં રાખવા મુદ્દે ૨ જૂથ બાખડ્યા : આદિપુર સાધુ વાસવાણીમાં ગાળો બોલવાની ના પાડતા મહિલા પર હુમલો; સામસામે ફરિયાદ નોંધાવી.

ભુજ,ગાંધીધામ શહેરનાં જીઆઇડીસી ઝૂંપડા પાસે છકડો સાઈડમાં રાખવા મુદ્દે ૨ જુથ બાખડ્યા હતા. બાદ સામસામી ૨…

ભાવનગરના કુંભારવાડામાં ૫૦૦ની નકલી નોટ આપવા બાબતે મહિલા પર જીવલેણ હુમલો

ભાવનગર, ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ૫૦૦ની નકલી નોટ આપવા બાબતે એક મહિલા પર જીવલેણ હુમલો થતા હડકંપ…