Blog

પંચમહાલના ચાંપાનેર-સમલાયા રેલ્વે સ્ટેશન પાસે દહેરાદુન એકસપ્રેસના જનરલ ડબ્બામાં આગની ધટનાને લઈ અફરા તફરી

ગોધરા,પંચમહાલમાં ચાંપાનેર-સમલાય રેલ્વે સ્ટેશન પાસે મુંબઈથી દેહરાદુન જતી એકસપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં આગની ધટના બની હતી.…

60 વર્ષ પછી મહાશિવરાત્રિ પર રચાશે ખાસ સંયોગ:સૂર્ય-બુધના કેન્દ્રમાં ત્રિકોણ યોગ ઉન્નતિ પ્રદાન કરશે, જાણો ચાર પ્રહરનાં શુભ મુહૂર્તો.

અગામી તા.26 હિન્દુ પંચાંગ મુજબ, મહાશિવરાત્રિનો તહેવાર મનાવાશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન…

સગીરા હવે બાળકને જન્મ આપશે:બાંગ્લાદેશથી માતા બે દીકરી સાથે અમદાવાદ આવી ને દેહવિક્રયમાં ધકેલાઇ, 14 વર્ષની દીકરીને 7 માસનો ગર્ભ; ગર્ભપાત શક્ય નહિ

બાંગ્લાદેશથી હજારો લોકો સારા જીવનની શોધમાં એજન્ટ મારફતે ભારત આવે છે અને અહીં અલગ-અલગ શહેરોમાં વસવાટ…

દિલ્હી CMએ વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કર્યો:AAPની લિકર પોલિસીથી દિલ્હી સરકારને 2000 કરોડનું નુકસાન થયું, સિસોદિયાએ સલાહને ઇગ્નોર કરી

મંગળવારે દિલ્હી વિધાનસભાના બીજા દિવસે, લિકર પોલિસી પર CAG રિપોર્ટ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો. દિલ્હીનાં મુખ્યમંત્રી…

કેરળમાં યુવકે હથોડીથી દાદી, નાના ભાઈ સહિત 5ની હત્યા કરી:ગર્લફ્રેન્ડને પણ ના છોડી, માતા ઉપર પણ હુમલો કર્યો; પોતે ઝેર ગટગટાવીને પોલીસ સ્ટેશન જઈને સરેન્ડર કર્યું

કેરળના તિરુવનંતપુરમના વેંજારામુડુમાં સોમવારે સાંજે એક 23 વર્ષીય યુવકે પાંચ લોકોની હત્યા કરી દીધી. આરોપીએ છરી…

અદાણી જૂથે આસામમાં 50,000 કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત કરીપરમાણુ ઉર્જા, એરપોર્ટ, રસ્તા, ગેસ અને સિમેન્ટ ઉદ્યોગના વિસ્તારની પ્રતિબદ્ધતા

ગુવાહાટી, 25 ફેબ્રુઆરી 2૦25: અદાણી ગ્રુપે મંગળવારે આસામમાં 5૦,૦૦૦ કરોડ રૂપિયાના વિક્રમી રોકાણની જાહેરાત કરી છે,…

શિક્ષિકાએ ધો.7ના વિદ્યાર્થીને ઢોરમાર માર્યો:મણિનગરની હેબ્રોન સ્કૂલના વિદ્યાર્થીને માર મારી પીઠ લાલ કરી નાખી, ગુજરાતીનાં શિક્ષિકાને તાત્કાલિક ડિસમિસ કરાયાં

અમદાવાદના મણિનગરમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ધો. 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગુજરાતીનાં શિક્ષિકા દ્વારા બેફામ માર મારવામાં…

વાહનચાલક-PI વચ્ચે ઝપાઝપી : રોંગ સાઇડનો દંડ આપતાં ઉગ્ર બોલાચાલી; પોલીસકર્મી નશામાં હોવાનું અને લાફો માર્યાનો આક્ષેપ, PIએ કહ્યું- હું નિયમોનું પાલન કરાવતો હતો

સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ-ઇન્સ્પેક્ટર વાય. એમ. ગોહિલ અને બાઈકચાલક વચ્ચે ઝપાઝપી થયાની ઘટના સામે…

સોમનાથમાં ભવ્ય મહાશિવરાત્રિ મહોત્સવ:સમુદ્રકિનારે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન; સતત 42 કલાક સુધી મંદિર ખુલ્લું રહેશે, ભક્તો માટે વિશેષ સુવિધાઓ

શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ 2025ની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મંદિર 26 ફેબ્રુઆરીએ…

PM મોદી બે દિવસ ગુજરાતની મુલાકાતે : 2 માર્ચે સાસણ અને 3 માર્ચે સોમનાથ જશે ; સિંહદર્શન બાદ મહાદેવના દર્શન કરશે, સોમનાથમાં વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે

લોકસભા ચૂંટણી અને દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલીવાર…