
બાલાસીનોર,બાલાસિનોર તાલુકાના સુતારીયા ગામે પ્રાકૃતિક ખેતીના બહોળા પ્રચાર પસાર માટે સુતારીયાના ઉત્સાહી સરપંચ કાનાભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સરપંચ કાનાભાઈ, કારોબારી અધ્યક્ષ સમિતિના અધ્યક્ષના પ્રતિનિધિ બાલાશિનોર તાલુકા પંચાયત, વિસ્તરણ અધિકારી ખેતી એમ.બી.મકાણી, ગ્રામસેવક પી.એમ.પ્રજાપતિ, બી.જે.ડામોર, આત્મા બી.ટી.એમ.સકીલભાઈ ખેડૂતોને પ્રાકૃતિક અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.